સુરત / લ્યો કરો વાત! વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને કર્મચારીઓનાં પગારનો ખર્ચ ન પોસાયો! 452 લોકોની કરશે છટણી

Veer Narmad South Gujarat University to lay off 452 employees

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક સાથે 452 કર્મચારીઓને 31 ઓક્ટોબર સુધીમાં તબક્કાવાર છૂટા કરશે. પગારના ખર્ચનું કારણ ધરી એક વર્ષ પહેલા ભરતી કરાયેલા 452 કર્મચારીઓને છુટા કરાવાનો નિર્ણય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ