ભારતમાં ઘણા બધા લોકો વાસ્તુશાસ્ત્રનું પાલન કરતા હોય છે. વાસ્તુશાસ્ત્ર પંચતત્વોથી બનેલું છે જેમાં ઘણા બધાનાં મનમાં આશંકાઓ હોય છે જેના કારણે તે પોતાના ઘરને જ દોષ આપે છે. જો તમને પણ વાસ્તુશાસ્ત્રને લગતા સવાલો મૂંઝવતા હોય તો ઘરને કોઈ દોષ ન આપો પરંતુ ઘરમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે જાણવું હોય તો જુઓ Why Ne Kaho Bye with Ami Modi દર શનિવારે VTVGujarati.com પર