અશુભ / Vastu Tips: શું તમે પણ પૂજા કરતી સમયે પ્રગટાવો છો અગરબત્તી? કરી દેજો બંધ, નહીંતર પરિવારને થશે નુકસાન

vastu tips why should not light incense sticks in worshiping it becomes cause of pitru dosh

પૂજાપાઠમાં અક્ષત, ચંદન, કુમકુમ, ફળ-ફૂલ, અગરબતી, ભોગ વગેરે વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ બધી વસ્તુઓનું પોતાનુ મહત્વ છે અને અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજામાં સામગ્રી પણ બદલાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ