ભારત ઉપરાંત ચીનના લોકોએ પણ આ વાત સમજી ગયા અને આજે બજારમાં વિવિધ પ્રકારના વિન્ડ ચાઈમ્સ ઉપલબ્ધ છે. એટલું જ નહીં ચર્ચમાં પણ ઘંટ વગાડવાની પરંપરા છે.
હિન્દૂ ધર્મમાં વાસ્તુનું ખાસ મહત્વ
જાણો ઘરમાં શા માટે વગાડવામાં આવે ઘંટ?
પોઝિટિવ અને નેગેટિવ એનર્જીનો સંચાર
હિન્દૂ ધર્મમાં વાસ્તુનું ખાસ મહત્વ છે. વાસ્તુ અનુસાર બધા કામ અને સણગાર કરવા પર ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. ત્યાં જ વાસ્તુના અપોઝિટ કામ કરવા પર ઘરમાં નેગેટિવ એનર્જી ઘરમાં આવે છે.
ઘંટ વગાડવું માનવામાં આવે છે શુભ
વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે તમને જણાવીએ કે ઘંટની સ્થાપના વિશે જણાવીએ. યોગિની તંત્રમાં કહેવામાં આવ્યું છે કે શિવના મંદિરમાં ભલ્લક, સૂર્યના મંદિર શંખ અને દુર્ગાના મંદિરમાં વાંસળી અથવા માધુરી ન વગાડવી જોઈએ. જયસિંહ કલ્પ દ્રુમ અનુસાર પૂજા સમયે ઘંટ કે ઘંટડી વગાડવું હંમેશા શુભ હોય છે.
નરાકાત્મક ઉર્જાને દૂર કરે છે ઘંટ
ઘંટને સર્વવ્યાપી માનવામાં આવે છે. ભારત ઉપરાંત ચીનના લોકો પણ આ વાત સમજી ગયા અને આજે બજારમાં વિવિધ પ્રકારના વિન્ડ ચાઈમ ઉપલબ્ધ છે. એટલું જ નહીં ચર્ચમાં પણ ઘંટ વગાડવાની પરંપરા છે. ઘંટડીનો અવાજ નકારાત્મક ઉર્જા દૂર કરીને સકારાત્મક ઉર્જા એકત્ર કરીને તે સ્થાનના વાસ્તુમાં શુદ્ધ કરે છે.
આ મંત્રનો કરો જાપ
તેથી પૂજાના ઘરમાં ઘંટડીને ઘરની ડાબી બાજુ રાખવી જોઈએ અને તેની સુગંધ, અક્ષત, ફૂલોથી પૂજા કરવી જોઈએ. મંત્ર છે - 'ઓમ ભૂર્ભુવ: સ્વ: ગરુડાય નમઃ'