બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / દરરોજ સવારે ઉઠીને કરો આ કામ, લક્ષ્મીજીની કૃપાથી ક્યારેય નહીં આવે પૈસાની તંગી

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / દરરોજ સવારે ઉઠીને કરો આ કામ, લક્ષ્મીજીની કૃપાથી ક્યારેય નહીં આવે પૈસાની તંગી

Last Updated: 06:11 PM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

How To Become Rich? વાસ્તુમાં અમુક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેની મદદથી તમે પોતાના ઘરમાં પોઝિટિવ એનર્જી વધારી શકો છો સાથે જ પોતાની આર્થિક મુશ્કેલીઓને પણ ઓછી કરી શકો છો.

1/8

photoStories-logo

1. નેગેટિવ એનર્જી

ઘણી વખત ખૂબ મહેનત કર્યા બાદ પણ વ્યક્તિને પૈસા સાથે જોડાયેલી પ્રોબ્લેમ્સ લાઈફમાં આવે છે. ત્યાં જ ઘરની નેગેટિવ એનર્જીની અસર જીવન પર પણ પડી શકે છે. ઘણી વખત આપણે જાણે અજાણ્યે કંઈક એવી ભુલો કરી બેસીએ છીએ જેનાથી નેગેટિવ એનર્જીનો સંચાર વધી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. પોઝિટિવ એનર્જી

વાસ્તુમાં અમુક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેની મદદથી તમે પોતાના ઘરમાં પોઝિટિવ એનર્જી વધારી શકો છો સાથે જ પોતાની આર્થિક મુશ્કેલીઓને પણ ઓછી કરી શકો છો. આવો જાણીએ એવા જ અમુક ઉપાયો વિશે. જેનાથી પૈસાની મુશ્કેલીઓ દૂર થઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કેળાના વૃક્ષની પૂજા

ભગવાન વિષ્ણુની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે તમને દર ગુરૂવારના દિવસે કેળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. ત્યાં જ સંભવ હોય તો દરરોજ સવારના સમયે કેળના ઝાડના સામે એક ઘીનો દીવો કરવો જોઈએ. તેનાથી આર્થિક મુશ્કેલી દૂર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મીઠુ

ઘણી વખત ઘરની નેગેટિવ એનર્જી પણ તમારા આર્થિક જીવન પર ખરાબ અસર કરી શકે છે. માટે પાણીમાં મીઠુ મીક્સ કરીને પોતુ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. દીવો કરો

ઘરમાં સવારના સમયે રોજ દીવો કરો, જેનાથી સકારાત્મર ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકે છે. ઘરમાં પૂજા-પાઠ યોગ્ય રીતે થાય તો જ જીવનના દુઃખ દર્દ અને પૈસાની સમસ્યા દૂર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. તુલસી પુજન

તુલસીજીને રોજ આર્ધ્ય આપો અને સવાર સાંજ તેમની સામે ઘીનો દીવો કરો. તુલસીજીમાં લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે. ત્યાં જ શુક્રવારનું વ્રત કરવાથી લક્ષ્મી સુક્તમનો પાઠ કરવાથી પણ આર્થિક મુશ્કેલીઓથી રાહત મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. ઘરને સાફ રાખો

ઘરની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને પોઝિટિવ એનર્જી પણ વધે છે. ત્યાં જ ભંગારનો સામાન ભેગો ન કરી રાખો. રોજ સવારે ઉઠીને સાફ સફાઈ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સૂર્યને જળ આપો

રોજ જળ આપવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહને મજબૂત કરી શકાય છે. સૂર્ય ગ્રહનો સંબંધ માન સન્માન અને પદ-પ્રતિષ્ઠા સાથે માનવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિમાં સૂર્યની શુભ દ્રષ્ટિ કરિયરમાં સફળતા મેળવવામાં મદદ કરે છે જેનાથી આર્થિક મુશ્કેલી પણ દૂર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Morning Remedies Vastu Tips લક્ષ્મીજી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ