વાસ્તુ / રોટલી આપતી વખતે આ વાતોનુ અવશ્ય રાખો ધ્યાન, ધન-ધાન્યના ભંડાર ભરેલા રહેશે

vastu tips keep these things in mind while serving foods chapati vastu shastra

વાસ્તુ શાસ્ત્રમાં ભોજન પીરસવાથી લઇને ભોજન ખાવા સુધીના નિયમ જણાવવામાં આવ્યાં છે. ખાસ કરીને રોટલી પીરસતી વખતે અમુક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. જેનાથી અન્નની દેવી માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ