બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:17 PM, 15 June 2024
હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રે દીવા પ્રગટાવવા માટે કેટલાક ખાસ નિયમો આપ્યા છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ પૂજા શરૂ કરતા પહેલા દીવો કરવો જોઈએ, તો જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ કોઈપણ પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની પરંપરાનું પાલન કરવું જોઈએ, પરંતુ શું તમે જાણો છો કે દીવો પ્રગટાવવાના પણ કેટલાક નિયમો છે. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવાથી લોકોને પૂજાનું પુણ્ય ફળ મળે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા સંબંધિત વાસ્તુ નિયમો અને તેની અસરો વિશે જાણો...
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો : ઘરની ઉત્તર દિશામાં ભૂલથી પણ ન હોવી જોઇએ આ 5 ચીજ, નહીંતર દરિદ્રતા પીછો નહીં છોડે!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.