હસ્તરેખાશાસ્ત્રમાં જીવનમાં આવનાર સંકટો, ચઢાવ ઉતાર અંગે જાણકારી મળે છે. એટલું જ નહીં પરંતુ આ રેખાઓ દ્વારા તમારૂં જીવન કેવું જશે, નોકરી ધંધો અને વ્યવસાય અંગે પણ જાણકારી મળશે. જો તમારી હસ્તરેખાઓ આવી હોય તો સમજો કે તમને મળશે સરકારી નોકરી
હથેળીના આ રેખા છે સરકારી નોકરી માટે શુભ
જો ગૂરુનો પર્વત પણ આવો હોય તો સમજો તમે અજેય છો
જો ગૂરુનો પર્વત પણ આવો હોય તો સમજો તમે અજેય છો
હસ્તરેખાશાસ્ત્ર મુજબ જે કોઈ જાતકની હથેલીમાં સૂર્ રેખા સીધી ગુરુ પર્વત તરફ જતી હોય તો આ એક શુંભ સંયોગ અને સંકેત છે. આ સ્થિતિ સરકારી નોકરીના અધિકારી બનાવે છે. એ સિવાય જો કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય પર્ત પર ભાગ્ય રેખા મળતી હોય તો તેને સરકારી નોકરી અવશ્ય મળે છે.
જો અંગુઠા પર આવું નિશાન હોય તો તે શુભ છે
હસ્તરેખાશાસ્ત્ર મુજબ જો જાતકના અંગૂઠા પર ચક્રનું નિશાન છે. તો તે ખૂબ ભાગ્યશાળી છે. આ નિશાન વિજયનું પ્રતિક છે આવા વ્યક્તિનું કામ ક્યારેય નથી અટકતું. તે દરેક ક્ષેત્રે સફળતા હાંસલ કરે છે. વળી બુધના પર્વત પર ત્રિભુજની આકૃતિ હોય તો તે વ્યક્તિની વરણી ચોક્કસથી ઉચ્ચ પદે થાય છે.
જો ગૂરુનો પર્વત પણ આવો હોય તો સમજો તમે અજેય છો
હસ્તરેખાશાસ્ત્ર મુજબ જો જાતકના હાથમાં ગુરુ પર્ત પર ઉભાર હોય અને રેખાઓ બઙુ સીધી હોય તો તેવા વ્યક્તિના જીવનમાં સફળતા મળવાના ચાન્સ ખૂબ વધી જાય છે.
જો ગૂરુનો પર્વત પણ આવો હોય તો સમજો તમે અજેય છો
હસ્તરેખાશાસ્ત્ર મુજબ જો જાતકના હાથમાં સૂર્યનો પર્વત સહેજ ઉંચો હોય અને સીધી રેખા હોય જેમાં કોઈ અડચણ ન હોય તો તે ખૂબ સારા સંકેત છે. આ સ્થિતિ પણ સરકારી નોકરી માટે પ્રબળ છે.