વાસ્તુ ટિપ્સ / ઘરની આ દિશામાં ભૂલથી પણ ન રાખવું ટોયલૅટ કે સ્ટોર રૂમ, જીવન પર પડી શકે માઠી અસર

vastu tips for toilet bathroom store room north west direction vastu

વાસ્તુ શાસ્ત્રમાં દરેક દિશાનું અલગ-અલગ મહત્વ છે. વાસ્તુ મુજબ, ઉત્તર-પશ્ચિમ દિશા સાથે જોડાયેલો વાસ્તુ દોષ ખૂબ જ ખતરનાક હોય છે. આ દિશામાં વાસ્તુ દોષ થવાથી ઘરમાં ક્યારેય પણ સકારાત્મક ઉર્જાનો વાસ થતો નથી. ખરેખર આ દિશા સાથે વાયુ દેવતાનો સંબંધ હોય છે. આવો જાણીએ છીએ વાયવ્ય કોણ (ઉત્તર-પશ્ચિમ દિશા) સાથે જોડાયેલી ખાસ વાસ્તુ ટિપ્સ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ