Vastu Tips / ઘરમાં ભૂલથી પણ ન લગાવતા સાત ઘોડાની આવી તસવીર, નહીંતર તળિયાઝટક થઈ જશે તિજોરી

vastu tips for seven horse running painting never place these kind of painting at home

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં સુખ-સમૃદ્ધી અને સંપન્નતા લાવવા માટે ઘણા નિયમો અંગે જણાવવામાં આવ્યું છે. જેનુ પાલન કરીને વ્યક્તિ જીવનમાં આનંદ મેળવી શકે છે. એવામાં વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં પેઈન્ટિંગ્સ લગાવતી સમયે પણ અમુક વાતો પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ