વાસ્તુ ટિપ્સ / શું તમે પણ ઘરના મંદિરમાં રાખો છો માચિસ? તો સાવધાન! નહીં તો થઇ શકે છે નુકસાન!

vastu tips for match box caution in keeping matches in the temple of the house

અનેક લોકો ઘરના મંદિરમાં માચિસ રાખે છે. આ પ્રકારે કરવાથી જીવન પર ગંભીર અસર થાય છે, જે અંગે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. આવો જાણીએ મંદિર અથવા પૂજાઘરમાં માચિસ શા માટે ના રાખવી જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ