વાસ્તુ ટિપ્સ / સાવધાન! કિચનમાં નળમાંથી ટપકતુ પાણી લાવી શકે છે આર્થિક સમસ્યા, પરિવારના સભ્યો પડશે બિમાર

vastu tips for kitchen water likej tep

વાસ્તુ શાસ્ત્રમાં કિચનને ઘરનો મહત્વનો ભાગ જણાવવામાં આવ્યો છે. કિચનને લઈને અમુક નિયમ બનાવવામાં આવ્યા છે. વાસ્તુમાં જણાવવામાં આવ્યું છે કે જો કિચનમાં નળ ટપકતો હોય તો તે કારણ વગરના ખર્ચને દર્શાવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ