ઊંઘતી વખતે લોકો ઓશિકા પાસે ઘણી વસ્તુઓ રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઊંઘતી વખતે ઓશિકા પાસે રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ વાસ્તુ દોષનું કારણ બની શકે છે.
ઊંઘતી વખતે ઓશિકા પાસે આ વસ્તુઓને રાખવાનું ટાળો
આ તમામ વસ્તુઓ ઘરમાં વાસ્તુ દોષનું બની શકે છે કારણ
ઊંઘતી વખતે ઓશિકા પાસે ભૂલથી પણ ન રાખો આ 9 વસ્તુઓ
વાસ્તુ શાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્ર વ્યક્તિના જીવનને ઘણી રીતે પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં કરવામાં આવેલા દરેક ફેરફારનો એક અર્થ હોય છે. કઈ સ્થિતિમાં ઊંઘતી વખતે ઓશિકા પાસે રાખવામાં આવેલી ઘણી વસ્તુઓથી જીવન પર ગંભીર અસર પડે છે.
પુસ્તકો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઊંઘતી વખતે ઓશિકા પાસે ન્યૂઝપેપર, બુક્સ, મૈગઝીન જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. કારણકે તેનાથી વ્યક્તિના જીવનમાં નેગેટિવિટી ઉત્પન થાય છે. તે ઉપરાંત જીવનમાં ટેન્શન પણ વધે છે.
દર્પણ
વાસ્તુ શાસ્ત્ર મુજબ માથા પાસે અથવા બેડની સામે દર્પણ ન લગાવવું જોઈએ. તેના કારણે ઘર-સંસારમાં વિવાદ થઈ શકે છે.
ખાયણી પરાસ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સૂતી વખતે ઓશિકાની પાસે ખાયણી પરાસ ન રાખવું જોઈએ. કારણકે તેનાથી સબંધોમાં ટેન્શન વધે છે. તેના સિવાય જીવનમાં સુખ-શાંતિની અછત સર્જાય છે.
ઓઇલ
વાસ્તુ શાસ્ત્ર મુજબ, ક્યારે પણ ઊંઘતી વખતે માથા પાસે ઓઇલની બોટલ ન રાખવી જોઈએ. તેના કારણે જીવનમાં ઘણા પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.
બુટ-ચપ્પલ
મોટાભાગે લોકો સૂતા પહેલા બેડ પાસે બુટ-ચપ્પલ ઉતારીને સુવે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ક્યારે પણ બેડ પાસે બુટ-ચપ્પલ ન રખવા જોઈએ. કારણકે તેનાથી જીવનમાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે.
પર્સ
વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઓશિકા પાસે પર્સ અથવા વૉલેટ ન રાખવો જોઈએ. તેના કારણે જીવનમાં આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
ઈલેક્ટ્રોનિક વસ્તુઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઊંઘતી વખતે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે મોબાઈલ, વોચ, લેપટોપને માથા પાસે રાખવાથી જીવનમાં નેગેટીવીટી ઉત્પન્ન થાય છે. આ બધી વસ્તુઓને માથા પાસે રાખીને ઊંઘવાથી, તેમાંથી નીકળતા કિરણો વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે બિમાર કરે છે.
દોરી
વાસ્તુ શાસ્ત્ર મુજબ દોરીને માથા પાસે રાખીને સુવાથી જીવનમાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે.
પાણીની બોટલ
કેટલાક લોકો સૂતી વખતે પાણીની બોટલ અથવા પાણીથી ભરેલું કોઈ પણ વાસણ માથા પાસે રાખીને ઊંઘે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ક્યારે પણ ઓશિકા પાસે પાણીથી ભરેલું કોઈ પણ વાસણ ન રાખવું જોઈએ. કારણકે તેનાથી ચંદ્ર પ્રભાવિત થાય છે અને વ્યક્તિ માનસિક રીતે બિમાર થઈ શકે છે.