Vastu Tips / અઠવાડિયામાં આ બે દિવસથી તો ભૂલથી પણ ના કરવી જોઈએ અગરબત્તી: એક બાદ એક કષ્ટ આવતા હોવાની છે માન્યતા

Vastu Tips do not burn incense on tuesday and sunday it will cause pitru dosh and poverty

Vastu Tips: પૂજા-પાઠમાં અગરબત્તી સળગાવવાનું મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે ઘર પર સળગાવવામાં આવતી અગરબત્તીથી વાસ્તુ દોષ અને નકારાત્મકતા થઈ શકે છે. સાથે જ આ પિતૃ દોષ અને વંશ હાનિનું પણ કારણ બને છે. 

બ્રેકિંગ ન્યૂઝ