વાસ્તુ / બાથરૂમ અને કિચન આજુબાજુમાં ના હોવું જોઇએ, જો આવું હોય તો તરત કરો આ કામ

vastu tips about kitchen and bathroom in home

વાસ્તુશાસ્ત્ર સકારાત્મક ઊર્જા અન નકારાત્મક ઊર્જાના સિદ્ધાંત પર કામ કરે છે. આ શાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક વધારવા માટે ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં ના આવે તો ઘરની નકારાત્મક ઊર્જા ખતમ થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ