ઘર કે ફ્લેટ બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જોકે આજકાલ લોકો ફ્લેટ ખરીદતી વખતે વાસ્તુનો વિચાર નથી કરતા.
ઘર બનાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
ઘરની બારીઓ આ દિશામાં રાખો
પરિવારમાં આવશે સુખ-સમૃદ્ધિ
ઘર કે ફ્લેટ બનાવતી વખતે વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખો. જોકે આજકાલ લોકો ફ્લેટ ખરીદતી વખતે વાસ્તુનો વિચાર નથી કરતા. પરંતુ સચ્ચાઈ એ છે કે કોઈ પણ સ્થાન માટે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવું જોઈએ. કારણ કે નાનામાં નાનો વાસ્તુ દોષ પણ ઘરની ઉર્જાને પ્રભાવિત કરી શકે છે.
બારીએ ઘરમાં આવનાર નકારાત્મક ઉર્જાનો દ્વાર માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર બારીઓને યોગ્ય રીતે રાખવી મહત્વપૂર્ણ હોય છે. બારીઓ સાથે જોડાયેલા વાસ્તુના નિયમોની અવગણના ન કરવી જોઈએ. એવામાં જાણીએ કે બારીઓ સાથે જોડાયેલા વાસ્તુ ટિપ્સ વિશે.
દક્ષિણ અને પશ્ચિમ દિશાની બારીઓ
જો પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં બારીઓ લગાવવા માંગો છો તો આ દિશાઓમાં નાની બારીઓ લગાવવી સારી છે. ત્યાં જ જો આ દિશાઓમાં જગ્યા પહોળી કે ખુલ્લી છે તો ત્યાં બારી ન લગાઓ.
આ દિશામાં લગાવો બારી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો પુર્વ-ઉત્તર અથવા પુર્વ દિશામાં બારીઓ લગાવો છો તો તે પડી હોવી જોઈએ. કારણ કે ઘરમાં સૂર્યની રોશનીની સાથે સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બની રહેશે.
કેટલી હોવી જોઈએ બારીઓ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર બારીઓને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવ્યો છે. ઉન્નતિ માટે ઘરમાં સમાન સંખ્યામાં બારીઓ લગાવવી જોઈએ. ઘરમાં બારીઓની સંખ્યા 2,4,8માં હોવી જોઈએ.
બે પલ્લાની બારીઓ શુભ છે
વાસ્તુ શાસ્ત્રમાં બે પલ્લાની બારીઓ શુભ માનવામાં આવે છે. સાથે જ આ અંદરની તરફ ખુલવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોય છે.
દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખો બારીઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં બારી ન રાખો. કારણ કે આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે.