Vastu Tips / માં દુર્ગાની મૂર્તિનુ સ્થાપન આ દિશામાં બિલ્કુલ પણ ન કરશો, જાણો યોગ્ય દિશા

vastu shastra shardiya navratri 2022 know the best direction for goddess durga idol devi maa ki murti

નોરતામાં માં દુર્ગાની મૂર્તિનુુ સ્થાપન કરી રહ્યાં છો તો વાસ્તુ મુજબ કઈ દિશામાં મૂર્તિ કઈ દિશામાં રાખવુ યોગ્ય ગણાશે. આ જાણવુ ખૂબ જરૂરી છે. કારણકે ખોટી દિશામાં મૂર્તિ રાખવાથી પૂજાનુ ફળ પ્રાપ્ત થશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ