ઓછી જગ્યા , જરૂરિયાત અને ડિઝાઈન પ્રમાણે કોઈ પણ જગ્યાને ઉંચી તો કોઈ પણ જગ્યાને નીચી બનાવી દેવામાં આવે છે. આ કારણોથી ઘરમાં નકારાત્મક અને સકારાત્મક ઉર્જા અસંતુલિત બની જાય છે અને કેન્સર જેવી બીમારીઓનો જન્મ થતો હોય છે.
ઓછી સ્પેસમાં વધારે સુવિધાઓ આપવા માટે પ્લોટ્સમાં જે ઉચીત લાગે એવી રીતે બનાવી દેવામા આવે છે. એવા ઘરોમાં રહેનારા લોકોમાં વાસ્તુદોષના કારણે ઘણી વખતે કેન્સર જેવી બીમારીઓનો સામને કરવો પડતો હોય છે. જાણીતા વાસ્તુશાસ્ત્રીએ પોતાની બુકમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે જાણો કેવી રીતે વાસ્તુદોષમાં કેન્સર જેવી સામનો કરવો પડે છે સામનો…
બ્લડ કેન્સરથી બચવા આટલું કરો
ઘરના નૈઋત્ય ખુણામાં ભૂમિગત પાણીનો સ્ત્રોત હોવો તેમજ ઈશાન ખુણા (ઉત્તર પૂર્વ ખુણો) ની તુલનામાં ઘરના અન્ય ખુણા નીચા હોવાથી આ બીમારીનું કારણ હોઈ શકે છે.
બ્રેઈન કેન્સરનું કારણ બને છે વાસ્તુ
જો તમારા ઘરનો વાયવ્ય ખુણો (ઉત્તર અને પશ્ચિમ દિશાનો ખુણો) ઘરના બિજા ભાગોથી ઉંચો છે તો તમારા પરિવારમાં આ બીમારીનું જોખમ વધી જતુ હોય છે. સાથે જ ઘરમાં અગ્નેય ખુણો, નૈઋત્ય ખુણો (દક્ષિણ પશ્ચિમનો ખુણો) અને દક્ષિણ દિશામાં પાણીનો સ્ત્રોત હોવો પણ બીમારીનું કારણ બની શકે છે.
ગર્ભાશયના કેન્સરને દક્ષિણ દિશા કરે છે પ્રભાવિત
દક્ષિણ દિશા કે નૈઋત્ય ખુણામાં ભૂમિગત ટેન્કનું હોવુ, આ દિશા અને આ ખુણાનું નીચુ હોવું કે વધારાનો હોવો પર યૂટ્રસ કેન્સરની સ્થિતિઓ સર્જાઈ શકે છે.
બ્રેસ્ટ કેન્સર ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટિપ્સ
ઘરની પૂર્વ દિસા અને અગ્નિખુણા (પૂર્વ દક્ષિણનો ખુણો) માં પાણીનો સ્ત્રોત હોવો, જેમ ટાંકી, કુંવો કે બોરિંગ ન હોવા જોઈએ. તેમજ ઘરની પુર્વ દિશા કે અગ્નેય ખુણો નીચો હોવા પર આ મુશ્કેલી આવી શકે છે. સાથે જ ઈશાન ખુણો હોવા પર પણ આ બીમારી પરેશાન કરી શકે છે.