FOLLOW US
અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ છલકાયું છે. વરસાદ અને નર્મદાનું પાણી આવતા વસ્ત્રાપુર તળાવ રમણીય બન્યું છે. તો બીજી બાજુ મોર્નિંગ વોકમા આવતા લોકોમાં વધારો થયો છે. કાયમ ખાલી રહેતું તળાવ પાણીથી ભરાતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.