મહામારી / મોદી સરકારના આ નિર્ણયથી 1.5 કરોડ મજૂરોને થશે મોટો ફાયદો, હાથમાં આવશે વધારે પૈસા

Variable DA for workers in Central sphere revised

કેન્દ્ર સરકારે અલગ અલગ વિભાગો અને પીએસયુ હેઠળ કામ કરનાર લગભગ 1.5 કરોડ શ્રમિકોના વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ