બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ખાલિસ્તાની સમર્થકો જવાબદાર હોવાનો આરોપ

હુમલો / કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ખાલિસ્તાની સમર્થકો જવાબદાર હોવાનો આરોપ

Last Updated: 08:07 PM, 23 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના એડમોન્ટન શહેરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરાઈ

કેનેડામાં ભારત વિરોધી તત્વો દ્વારા હિન્દુ ધર્મસ્થાનો પર સતત હુમલાઓ અને વિરોધની ઘટનાઓ અવારનવાર ઘટતી હોઈ છે ત્યારે કેનેડામાં હિંદુ ધર્મ સ્થાનો પર ખાલીસ્થાની સમર્થકો દ્વારા હુમલાની વધુ એક ઘટના બની છે.

baps 1

BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ

કેનેડાના એડમોન્ટન શહેરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશના અહેવાલ પ્રમાણે BAPS સ્વામિનારાયણ મંદિર પર વહેલી સવારે ભારત વિરોધી સૂત્રો લખી વિરોધ કરવામાં આવ્યો હતો.

PROMOTIONAL 12

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર, પાક સંગ્રહ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે વધુ એક યોજના શરૂ

કેનેડિયન સરકારને તપાસ અને પગલા લેવાની માંગ

ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્ય પર કેટલાક તત્વોએ હુમલો કર્યો હતો. આ ઘટના પાછળ ખાલિસ્તાની સમર્થકો જવાબદાર હોવાનો પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વેનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે X (ટ્વીટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “અમે એડમોન્ટનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બનેલી ઘટનાની નિંદા કરીએ છીએ. કેનેડિયન સરકારને ઘટનાની તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BAPS Swaminarayan Templ Canada Temple Vandalized Canada News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ