નિયંત્રણ / ગુજરાતના આ જિલ્લામાં શનિ-રવિ સુપ્રસિદ્ધ મંદિરો બંધ રહેશે, કોરોના પર બ્રેક લગાવવા તંત્રનો નિર્ણય

Valsad district Corona cases Saturday Sunday temples close

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં 5 જેટલા સુપ્રસિદ્ધ મંદિરો પણ આવેલા છે. જ્યા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ખાસ કરીને શનિ અને રવિવારે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ