ભક્તિ / ફરી ખુલી રહ્યું છે માતા વૈષ્ણોદેવીનું મંદિર, જાણો તેનો મહિમા અને વાર્તા

vaishnodevi mandir is reopen now

વૈષ્ણોદેવી એક પવિત્ર હિન્દુ મંદિર છે જે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. આ મંદિર જમ્મુ અને કાશ્મીરમાં એક પહાડ પર આવેલું છે. કોરોના વાયરસને કારણે મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ 16 ઓગસ્ટે મંદિરને ફરી એક વાર ખોલવામાં આવી રહ્યું છે. ભક્તો માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આતુર છે ત્યારે આજે અમે તમને મંદિર વિશે કેટલીક વાતો જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ