જય માતા દી / કોરોના સંકટ વચ્ચે ફરી શરૂ થઈ વૈષ્ણોદેવી યાત્રા, ભક્તોએ આટલી બાબતનું રાખવું પડશે ખાસ ધ્યાન

Vaishno Devi Yatra resumed from today

આજથી વૈષ્ણોદેવી યાત્રા શરૂ થઇ ગઇ છે છે. ત્યારે વૈષ્ણોદેવીના 8 પૂજારીઓ અને 11 શ્રાઇન બોર્ડ કર્મચારીઓના સંક્રમિત થયા બાદ નિયમોમાં બદલાવ કરાયો છે. જેમાં હવે એક દિવસમાં 2 હજાર લોકો જ યાત્રા કરી શકશે. અગાઉ 5 હજાર લોકોને મંજૂરી આપવામાં આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ