માનવતા / કુદરતી આફત વેળાએ શ્રદ્ધાળુઓ માટે વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ બનશે ઢાલ

Vaishno Devi Shrine Board will make a new private force team

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સિમરનદીપ સિંહે જણાવ્યું કે, પંજાબમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની સાતમી બટાલિયનના હેડક્વાર્ટરમાં બોર્ડના સ્ટાફ મેમ્બર્સ વિધિવત્ તાલીમ લઈ રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, ગયા વર્ષે 86 લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીની યાત્રા કરી હતી. આ સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ