ચકચાર / વડતાલ મંદિર ફરી વિવાદમાં, કંડારી ગુરૂકુળના શિષ્યએ ગુરૂ સામે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની નોંધાવી ફરિયાદ

Vadtal Swaminarayan temple swami case

વડતાલ મંદિરને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. લોયાધામના પ્રણેતા અને વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી સ્વામી વિરુદ્ધ વડોદરાના કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ