સત્ય / વડતાલ સ્વા. મંદિરના લાલજી મહારાજના બળાત્કારની ઘટના મુદ્દે વિવાદીત નિવેદનને ખોટી રીતે કરાયું વાયરલ

Vadtal swaminarayan Lalji Maharaj Controversial statement viral video truth

વડતાલ સ્વામિનારાયણ મંદિરના લાલજી મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બળાત્કરની ઘટના મુદ્દે વિવાદીત નિવેદન હોવાનો દાવો કરાઇ રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૃગેન્દ્રપ્રસાદનો આ વીડિયો છે. જેમાં બળાત્કારની ઘટના ભગવાનની મરજીથી થતી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ છે. જો કે જ્યારે આ વીડિયોને લઇ પડતાલ કરી તો સામે આવ્યું કે આ વીડિયોને લોકોએ ખોટી રીતે વાયરલ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ