વડોદરાને આપણે સૌ કોઈ સંસ્કારીનગરી તરીકે જાણીએ છીએ. પરંતુ આજ વડોદરા નવનાથ મહાદેવની નગરી તરીકે પણ ઓળખાય છે. પરંતુ વડોદરાના સાશકો નવનાથ મંદિરને જાળવવાનું ચૂકી ગયા.
ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી રીવરફ્રન્ટના વાયદા કરનાર નેતાઓ નવનાથ મંદિરોની જાળવણી પણ કરી શક્યા નથી તેવામાં હવે કામનાથ મહાદેવ મંદિર પાસેથી પૌરાણિક શિવલિગો મળી આવ્યા છે. કેવી છે આ શિવલિંગો અને શું માનવું છે સ્થાનિક લોકોનું જુઓ આ રિપોર્ટમાં...