અકસ્માત / ભાઈબીજના દિવસે ઉદયપુર નજીક અકસ્માતમાં વડોદરાનાં પાદરાના 5 લોકોના મોતથી અરેરાટી

Vadodara padra 5 people dead in accident near Udaipur

નવા વર્ષ શરૂ થતાંની સાથે જ ગુજરાત સહિત દેશભરમાં ગમખ્વાર અકસ્માતોનાં સમાચાર આવી રહ્યાં છે. આવો જ ગમખ્વાર અકસ્માત ભાઈબીજના પવિત્ર દિવસે ઉદેપુર નજીક સર્જાયો છે. જેમાં 5લોકોનાં મોત નીપજ્યાં છે. મહત્વનું છે કે આ કાર વડોદરાની હતી. તેથી માનવામાં આવે છે કે મૃતકોમાં ગુજરાતી છે. આ ઘટનામાં 2 ઘાયલ થયાં હોવાનાં પ્રાથમિક અહેવાલ મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ