મહામારી / કોરોના સામે લડવા માટે તંત્ર દ્વારા થ્રી લેયરનો એક્શન પ્લાન, 'કોવિડ આર્મી'ની પણની તૈયારી

કોરોનાના કાળા કહેરે ગુજરાતનાં ચાર શહેરોને બાનમાં લીધા છે. વડોદરામાં 36 દિવસનાં 166 કેસ નોંધાયા છે જ્યારે 16 લોકોના મોત થયા છે. કોરોના બીજા સ્ટેજમાંથી નીકળી ત્રીજા સ્ટેજમાં પ્રવેશી રહ્યો હોવાથી આવનાર સમયમાં કોરોના વાયરસ મોટા પાયે કોમ્યુનિટી સ્પ્રેડીંગમાં પ્રવેશી શકે છે. આ વચ્ચે રાજ્ય સરકારે ચાર મહાનગરોની સ્થિતિ સંભાળવા સચિવ કક્ષાનાં અધિકારીઓને ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD)માં મુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ