કૌભાંડ / પ્રધાનમંત્રી આવાસ યોજના: 1841 લાભાર્થીઓને ન ભાડુ મળ્યુ ન ઘર, વડોદરા મનપાની આ તે કેવી બેદરકારી?

Vadodara municipal corporation pradhan mantri awas yojana house can not ready after 3 years

વડોદરામાં વારસિયા રોડ પર આવેલા સંજયનગરના કાચા પાકા મકાન કોર્પોરેશન દ્વારા તોડી પાડી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1841 લાભાર્થીઓને મકાન આપવાનો વાયદો કરાયો હતો. પણ હજુ સુધી ન ઘર મળ્યા ન ઘરનું ભાડુ. આજે આ અંગે સંજયનગરના રહેવાસીઓએ ધરણા ધર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ