મેઘમહેર / ઉપરવાસમાં પાણીની આવકના પગલે વડોદરાના આજવા સરોવરમાંથી છોડાયું પાણી, વિશ્વામિત્રી નદીના લેવલમાં થયો વધારો

vadodara heavy rain ajwa sarovar water vishwamitri level

ગુજરાત પર ત્રણ દિવસની હવામાન વિભાગની આગાહી પગલે છેલ્લા 48 કલાકથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યની સંસ્કાર નગરી વડોદરામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ઉપરવાસમાં આવી રહેલા અવિરત પાણી પ્રવાહને લઇને શહેરના આજવા સરોવરમાંથી 62 દરવાજા ખોલીને 5600 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ