વડોદરા / મહીસાગરમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી, VTVના અહેવાલ બાદ GPCB થયું દોડતું

Vadodara: Chemical water in Mahisagar river, Violation of GPCB rules

લેક્ટોસ કંપની દ્વારા ઘણાં વર્ષોથી મહીસાગર નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે છતાં પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી નથી કરવામાં આવી રહી. આ નદીમાંથી વડોદારવાસીઓ પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે ત્યારે તેમાં કેમિકલ ઠાલવતા લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે. ત્યારે હવે સવાલ એ છે કે, તંત્ર દ્વારા હજુ પણ કેમ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી. જો કે VTVના અહેવાલ બાદ ગણતરીના કલાકોમાં જ GPCB દોડતું થયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ