દૂર્ઘટના / વડોદરાના બાવામાન પુરા વિસ્તારમાં 3 માળની ઇમારત ધરાશાયી, ત્રણનાં મોત

vadodara building collapse three death

વડોદરા શહેરના પાણીગેટના બાવામાન પુરા વિસ્તારમાં મોડી રાત્રે 3 માળની ઇમારત ધરાશાયી થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઇમારતમાં દબાયેલા 4 શ્રમિકોમાંથી 3નાં મૃત્યું થયા છે. આ દૂર્ઘટનામાં 1 મહિલા અને 2 પુરુષના મોત થયા છે. જ્યારે એક 18 વર્ષીય યુવકને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ