બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / વડોદરા / Vadodara based comedian Parag Kansaras farewel a deep mourning in the comedy world
Kishor
Last Updated: 12:07 AM, 6 October 2022
વડોદરાના હાસ્ય કલાકાર પરાગ કંસારાનું નિધન થયું છે. બહોળો ચાહક વર્ગ ધરાવતા પરાગ કંસારાએ આજે વડોદરા સ્થિત હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા કલા જગતના ગગનમાં ગાબડું પડ્યું છે. ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જના પહેલી સિરીઝના સ્પર્ધક પરાગ કંસારાના નિધનથી શોક ફેલાયો છે. તેમણે ખ્યાતનામ કલાકાર રાજુ શ્રીવાસ્તવ સાથે પણ કામ કર્યું છે અને મિમિક્રી આર્ટિસ્ટ તરીકે પણ યશસ્વી કામ કર્યું હતું.
ઘણા સમયથી મુંબઇ સ્થાયી હતા પરાગ કંસારા
પરાગ કંસારા ઘણા સમયથી મુંબઇ સ્થાયી હતા વધુમાં તેઑ રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને અહેસાન કુરેશીના અંગત મિત્ર હતા. વડોદરા સ્થિત હોસ્પિટલમાં તેમણું આજે નિધન થયું હતું. ગોરવા ખાતેના નિવાસસ્થાનેથી સાંજે તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. પરાગ કંસારાના નિધનને લઇને કોમેડિયન શુનિલ પાલે પણ તેમને સોશિયલ મીડિયા થકી શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું નિધન થતાં પરાગ કંસારાએ 22 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી દુ:ખ વ્યકત કર્યું હતું.
1 ડિસેમ્બર, 2007ના રોજ રાજુ શ્રીવાસ્તવ વડોદરામાં આવ્યા હતા
સોશિયલ મીડિયા પર શાબ્દિક શ્રધ્ધાંજલી આપતા પરાગ કંસારાએ લખ્યું હતું કે, રાજુ શ્રીવાસ્તવ મારા સાથી કલાકાર હતા અને 2005માં લાફ્ટર ચેલેન્જ કાર્યક્રમની શરુઆત વેળાએ તેઓ અમારી સાથે જોડાયેલા હતા. તેઓ નિયમિતપણે યોગા અને શ્વાસોશ્વાસની ક્રિયા થકી પોતાના આરોગ્યની ખૂબ સંભાળ રાખતા હતા. વધુમાં એક પ્રસંગને ટાંકીને તેમણે જણાવ્યું કે 1 ડિસેમ્બર, 2007ના રોજ રાજુ શ્રીવાસ્તવ વડોદરામાં આવ્યા હતા. આ દરમિયાન અકોટા સ્ટેડિયમમાં તેમણે લોકોની મેદનીને પેટ પકડીને હાસાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners