વડોદરા / બેન્કર હોસ્પિટલે લાખો રૂપિયા ખર્ચ લીધા બાદ દર્દીને આપી રજા, સયાજી હોસ્પિટલમાં થયું મોત

vadodara bankers hospital Patient krishnkant death case

વડોદરામાં બેન્કર હોસ્પિટલમાં દર્દીની સારવારનો મામલો સામે આવ્યો છે. જેમાં લાખો રૂપિયાનો ખર્ચ લીધા બાદ દર્દીને રજા આપી દીધી હતી. ત્યારબાદ તેમને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દર્દી કૃષ્ણકાન્તનું મોત થયુ હતું.

બ્રેકિંગ ન્યૂઝ