બહિષ્કાર / નેતાઓને પ્રવેશબંધીઃ 'સમસ્યાનો ઉકેલ નહીં તો મત નહીં' જેવા અહીં લાગ્યા પોસ્ટરો

Vadodara, banaskantha people of election campaign boycott

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહીતના પક્ષો પોતાના મતક્ષેત્રમાં મત આપવાની અપીલ કરવા માટે નિકળે છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં નેતાઓએ મત માગવા માટે આવવું નહીં, નેતાના પ્રવેશ પર પ્રતિબંધ જેવા પોસ્ટરો લગાવ્યા છે. સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ક્યા વિસ્તારના લોકો છે પ્રાથમિક સુવિધાના અભાવથી પરેશાન? શા માટે ચૂંટણી બહિષ્કાર?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ