વડોદરા / બગલામુખી મંદિરના બગભગત જેવા ધર્મગુરૂની પોલ ખુલી, પણ પોલીસ છાવરતી હોવાના આક્ષેપ

vadodara baglamukhi mandir Dharmguru scam

લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે, આ કહેવતને ચરિતાર્થ કરતા બગભગત જેવા સાધુઓ વાર તહેવારે સમાજ સામે ખુલ્લા પડતા હોય છે તેમ છતા લોકો તેમની આંધળી ભક્તિ કરવાનું બંધ નથી કરતા. વડોદરામાં આવા જ એક બગલામુખી મંદિરના ધર્મગુરુનો કટ્ટો ચીઠ્ઠો ખુલીને સામે આવી ગયો છે પણ તેમની સામે એક્શન લેવાને બદલે પોલીસ તેમને છાવરી રહી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ