હેરિટેજ ડેસ્ટિનેશન / મહાત્મા મંદિર ખાતે વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાશે, PM મોદીની વતન ભૂમિને વિકસાવવા વ્યૂહરચના ઘડાશે

Vadnagar International Conference will be held at Mahatma Mandir

વડનગરની પુરાતન સંસ્કૃતિ-નગર રચના-સ્થાપત્ય વારસાને વિશ્વના ઇતિહાસવિદો-પુરાતત્વવિદો-સાહિત્યકારો-શિક્ષણવિદો સમક્ષ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ઉજાગર કરાશે

બ્રેકિંગ ન્યૂઝ