આરોગ્ય વિભાગ / ગુજરાતમાં એકસાથે બે દિવસ રસીકરણ રહેશે બંધ, રાજ્યમાં કુલ 4.45 કરોડ લોકોને અત્યાર સુધીમાં કોરોનાની રસી આપી દેવાઈ

Vaccination in Gujarat will be closed in the Janmashtami

ગુજરાતમાં કોરોનાની રસીને લઈ 2 દિવસ માટે કાર્યક્રમ બંધ રહેશે, દેશમાં સંભવિત ત્રીજી લહેર મુદ્દે DYCM નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે, ત્રીજી લહેર મામલે અમે પણ ચિંતિત છીએ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ