surat / ઉત્તરાયણના પર્વની મજા પક્ષીઓ માટે ઘાતક બની 4 દિવસમાં 456 પક્ષીઓને દોરીથી થઈ ઈજા

ઉત્તરાયણના પર્વની મજા પક્ષીઓ માટે ઘાતક બની છે. સુરતમાં 4 દિવસમાં 456 પક્ષીઓને દોરીથી ઇજા થઇ. 398 પક્ષીઓને બચાવાયા, 56 પક્ષીઓના મોત થયાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ