Uttarakhand / સંતો-પુરોહિતો સામે ઝૂકી ભાજપ સરકાર, દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાનો લીધો નિર્ણય

Uttarakhand government takes back chardham devasthanam board bill act says pushkar dhami

ઉત્તરાખંડમાં પુષ્કર ધામી સરકારે દેવસ્થાન બોર્ડનો ભંગ કર્યો હતો. આ નિર્ણયની જાહેરાત મુખ્યમંત્રીએ પોતે જ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ