રાજનીતિ / રાહુલ ગાંધી બાદ દિગ્ગજ નેતાએ કોંગ્રેસ મહાસચિવ પદ પરથી રાજીનામું

uttarakhand former chief minister harish rawat congress general secretary resigned

કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટીના વધુ એક મોટા નેતાએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. આસામના પ્રભારી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસ મહાસચિવ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. હરીશ રાવતનું કહેવું છે કે આસામમાં મળેલી હારની જવાબદારી લેતા હું રાજીનામુ આપું છું. 

બ્રેકિંગ ન્યૂઝ