રાજકારણ / ઉત્તરાખંડના CM તીરથ સિંહ રાવતે આપ્યું રાજીનામું, આ પાછળનું કારણ હજી અકબંધ

uttarakhand chief minister tirath singh rawat offers to resign

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે આજે શુક્રવારે પોતાના CM પદ પરથી રાજીનામું આપી દીધું છે, શુક્રવારે સવારે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આ વાત પણ લખી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ