GOOD NEWS / શ્રદ્ધાળુઓ માટે મોટી રાહત: ચારધામ યાત્રા પર નવી ગાઈડલાઈન જાહેર, કોવિડ ટેસ્ટ અને સર્ટિફિકેટની જરૂર નથી

uttarakhand chardham yatra guidelines corona test and vaccination certificate not required

ચારધામ યાત્રા પહેલા ઉત્તરાખંડ સરકારે શુક્રવારે સ્પષ્ટ કર્યું છે કે, બહારના રાજ્યોમાંથી આવતા યાત્રિઓ અને શ્રદ્ધાળુઓનો કોવિડ રિપોર્ટ, રસીકરણ પ્રમાણપત્ર અને તેના સંબંધિત અન્ય કોઈ પણ પ્રકારની તપાસની જરૂરિયાત નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ