દુર્ઘટના / ગુજરાત ભાજપના 3 કાર્યકરો અને ડ્રાઇવરને બદ્રીનાથ જતા નડ્યો અકસ્માત, ઇનોવા કાર અલકનંદા નદીમાં ખાબકી, 1નું મોત

uttarakhand car accident chamoli alaknanda river Gujarat Three passengers

બદ્રીનાથ હાઈવે પર શનિવારે ટૈયા પુલ નજીક મોટી દુર્ઘટના બની હતી. સુરેન્દ્રનગર જિલ્લાના બદ્રીનાથ દર્શનાર્થે ગયેલ ભાજપના ત્રણ યુવકો અને એક ડ્રાઇવર‌ને અકસ્માત નડ્યો હતો. જોશીમઠથી 15 કિલોમીટર આગળ બદ્રીનાથ તરફ જઇ રહેલી એક ઇનોવા કાર બેકાબૂ થઇને 200 મીટર ઊંડી અલકનંદા નદીમાં ખાબકી. આ દુર્ધટનામાં એક વ્યક્તિનું મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જ્યારે અન્ય 2 લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ