વડોદરા / સાંસદ રંજનબેને 2400 ક્ષયરોગના દર્દીઓને લીધા દત્તક, રાજ્યપાલ આનંદીબેને કહ્યું- સમાજને સ્વસ્થ-સશક્ત બનાવવો જરૂરી

Uttar Pradesh Governor Anandiben Patel Vadodara MP ranjanben bhatt 2400 patients adoption

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વડોદરાની મુલાકાતે છે. તેઓ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા 2,400 ક્ષયરોગના દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ