સહાય / યૂપી સરકારે ખેડૂતો માટે લોન્ચ કરી નવી યોજના, મળશે આ મોટો લાભ

Uttar Pradesh Government To Give Financial Help To Family Of Farmer If One Dies Due To Accident While Working In Fields

ઉત્તરપ્રદેશ સરકારે ખેડૂતો માટે મુખ્યમંત્રી કૃષક દુર્ઘટના કલ્યાણ યોજના લોન્ચ કરી છે. જેના અંતર્ગત ખેતરમાં કામ કરતા ખેડૂતને ઇજા થશે કે પછી તેનું મોત થશે તો ઉત્તરપ્રદેશ સરકાર ખેડૂતને આર્થિક મદદ કરશે. ખેડૂતનું મોત થશે તો ઉત્તરપ્રદેશ સરકાર ખેડૂતના પરિવારને પાંચ લાખ સુધીની આર્થિક મદદ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ