ઉત્તરપ્રદેશ / અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ જગ્યાની પસંદગી, તમામ સ્થાન પંચકોશી પરિક્રમાના પરિઘથી બહાર

uttar pradesh government identifies 5 land for mosque in ayodhya outside the periphery of panchkosi parikrama ayodhya latest...

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યામાં મસ્જિદ માટે પાંચ જગ્યા પસંદ કરી છે. પાંચેય સ્થાન સાધુ સંતોની ઇચ્છા અનુસાર પંચકોશી પરિક્રમાના પરિધથી બહાર છે. જેથી ભવિષ્યમાં કોઇ પણ પ્રકારનો વિવાદ ન થાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ