દુઃખદ / માં હું નહીં આવી શકું : પિતાના નિધન પર CM યોગીનો ભાવુક પત્ર

uttar pradesh cm yogi adityanath would not join his father cremation due to lockdown

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાના મૃત્યુ સમયની દુઃખદ ક્ષણમાં માતાને એક ભાવુક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યુ છે કે કાલે 21 એપ્રિલના રોજ થનારા અંતિમ સંસ્કારમાં લોકડાઉને સફળ બનાવવા તથા મહામારી કોરોનાને હરાવવા માટેની રણનીતિને કારણે હું હાજરી નહીં આપી શકું.

બ્રેકિંગ ન્યૂઝ